menu

Saturday 27 June 2015

TET exam syllabus

🌊GYANSAGAR GROUP🌊

🌊SYLLABUS DETAILS OF HTAT EXAM IN PRIMARY SCHOOL
🌅HTAT primary exam detail :-

🔸રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે HTATપરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે..શિક્ષણકાર્ય ને વધુ સારી રીતે ન્યાય આપી શકાય એ હેતુથી 🌷Headteachers Aptitude Test દ્વારા પ્રાથમિક વિભાગ ના આચાર્ય ની પસંદગી કરવાની સરકાર ની જોગવાઈ આવાકાર્દાયક અને પ્રશંશનીય પગલું છે .

☔જેનું માળખું નીચે મુજબ છે.

👉પરીક્ષાની તેયારી માટે માળખા પ્રમાણે તૈયારી કરી શકાય.
➡આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
🅾વિભાગ ૧
➡૭૫ ગુણ
💠વિભાગ ૨
➡૭૫ ગુણ
➡કુલ ગુણ ૧૫૦
⏰સમય ૧૨૦ મિનીટ
🎓વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
1⃣ સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

🔹 ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો

🔸 રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
🔹 ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
🔸 ખેલકૂદ અને રમતો
🔹સંગીત અને કળા
🔸 રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
🔹 ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
🔸 મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
🌊 GYANSAGAR GROUP 🌊
2⃣ વહીવટી સંચાલન :

🔹 ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
🔸 ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
🔹 ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
🔸 ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
🔹 ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
🔸 નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
🔹 શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
🔸 રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
🔹 અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ

3⃣ મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

🔸 રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે
🌊 GYANSAGAR GROUP🌊
💦વિભાગ – ૨
➡આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
😳(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)


🌊 GYANSAGAR GROUP 🌊



Posted Vijay patel

No comments:

WELL COME TO EDUCATION WORLD

Well Come to Education World